સ્તન પેશીઓમાં કેન્સર થાય છે,સામાન્ય રીતે નળીનો (સ્તનની ડીંટડી માટે દૂધ વહન કરતી નળીઓ)અને જુદા જુદા ખંડમાં (ગ્રંથીઓ દૂધ બનાવે છે)તે પુરુષ અને સ્ત્રીઓ બંનેને થાય છે,તેમ છતાં પુરુષને સ્તન કેન્સર દુર્લભ છે.કેન્સરના વિવિધ સ્વરૂપો છે જેમ કે:
નળીઓમાં દેખાતું કેન્સર વિકીર્ણક:નલિકાથી કેન્સરના મૂળભૂત હિસ્સા સુધી.
ખંડીય કેન્સર વિકીર્ણક: ખંડોમાં વિભાજીત કેન્સરના મૂળભૂત હિસ્સા સુધી.
સંદર્ભ :
www.cdc.gov
www.cancer.gov
www.who.int
www.health.puducherry.gov.in
www.breastcancer.org
સૌથી નોંધપાત્ર લક્ષણો સ્તન પેશીમાં એક ગાંઠ કરતાં વધારે ગાંઠો હોય તેવું લાગે છે.ત્યાં ગાંઠો હોઈ શકે:
-
એક સ્તન જાદુ થાય વધે અને નીચા બને.
-
સ્તનની ડીંટડીની સ્થિતિ અથવા આકાર બદલાય અથવા ઊંધી થાય.
-
ચામડી પર ફોલ્લીઓ થવી અથવા ખાડા પાડવા.
-
સ્તનની ડીંટડી આસપાસ ફોલ્લીઓ છૂટી થવી.
-
સ્તનની ડીંટડીઓ દુખવી અથવા બગલમાં સતત પીડા થવી.
-
બગલની નીચે અથવા હાંસડીના હાડકા આસપાસ સોજો થવો.
સંદર્ભ :
www.merckmanuals.com
સ્તન કેન્સર માટે ચોક્કસ કારણ જાણવા મળતું નથી પરંતુ આ રોગ સાથે સંકળાયેલા પરિબળો આ પ્રમાણે છે:
-
ઉંમર: ઉંમર વધવાની સાથે કેન્સરનું જોખમ વધે છે.જે સ્ત્રીઓ ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમરની છે તેમને સામાન્ય રીતે સ્તન કેન્સર જોનિવૃત્તિ પછી થવાની શક્યતાઓ રહેલી છે.
-
એસ્ટ્રોજનનું સ્તર: જયારે શરીર માંથી એસ્ટ્રોજનનું સ્તર બહાર આવે છે ત્યારે,આ કારણથી રજોવૃત્તિ વહેલા શરુ થઈ શકે અને રજોનિવૃત્તિ મોદી થઈ શકે છે.એસ્ટ્રોજનનો સંપર્ક ગર્ભાવસ્થાના સમયે સ્તન કેન્સર માટે જોખમરૂપ બની શકે છે અને ત્યાર પછી બાળકને પણ સ્તન કેન્સર થવાની શક્યતા રહેલી છે.એ રીતે એસ્ટ્રોજન અવિરત રીતે જોડાયેલું છે.
-
કૌટુંબિક ઈતિહાસ : જો કૌટુંબિક ઈતિહાસમાં કોઈને સ્તન કેન્સર અથવા અંડાશયનું કેન્સર હોય,તો સ્તન કેન્સરનું જોખમ વધી શકે છે. બીઆરસીએ૧ અને બીઆરસીએ૨ તરીકે ઓળખાતા ચોક્કસ જનીનો દ્વારા સ્તન અને અંડાશયનું કેન્સર થવાના શક્યતા રહેલી છે.આ જનીનો બાળકને તેમના માતા પિતા દ્વારા મળેલાં હોય તો પણ શક્યતા રહેલી છે. ત્રીજા જનીન(TP53)દ્વારા પણ સ્તન કેન્સર થવાની શક્યતા રહેલી છે.
-
દારૂ : વધારે પ્રમાણમાં દારૂ પીવાથી પણ સ્તન કેન્સર થવાનું જોખમ રહેલું છે.
-
ધુમ્રપાન : ધુમ્રપાન દ્વારા પણ સ્તન કેન્સરનું જોખમ રહેલું છે.
-
કિરણોત્સર્ગ : ચોક્કસ તબીબી પ્રક્રિયાઓમાં કિરણોત્સર્ગનો ઉપયોગ કરવો,જેમ કે એક્સ- રે અને સીટી સ્કેનના ઉપયોગ વડે થોડા ઘણા અંશે સ્તન કેન્સર થવામાં મદદરૂપ થાય છે.
સંદર્ભ : www.nhs.uk
તમારાં ડોક્ટરનો સંપર્ક કરો : સ્તનમાં કોઈ પણ પ્રકારના આકાર,ગાંઠ અથવા રંગમાં ફેરફાર જેવા લક્ષણો જણાય છે તો તરત તમારે તમારાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
છબીઓ : મેમોગ્રાફી અને સ્તન અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પણ કેન્સરના નિદાન માટે વપરાય છે. અલ્ટ્રાસાઉન્ડ તમારા સ્તનોની અંદર એક છબી પેદા કરીને ઉચ્ચ આવૃત્તિ અને અવાજ તરંગોને ઉત્પન્ન કરીને ઉપયોગી થાય છે. નિર્માણ થયેલી છબી દ્વારા તમારાં સ્તનોમાં દાખલ થયેલી કોઈ પણ ગાં અથવા વિકૃતિ બતાવશે. તમારાં ડોક્ટર પણ તમારા સ્તનમાં ઘન અથવા પ્રવાહી છે કે કેમ તે અંગે સ્તન અલ્ટ્રાસાઉન્ડની તપાસ કરાવવાનું સૂચન કરીને જાણી શકે છે.
સુક્ષ્મ વિશ્લેષણ : જયારે મેમોગ્રામ અને અન્ય છબીઓના પરીક્ષણો માટે સામાન્ય રીતે બાયોપ્સી કરાવવામાં આવે છે,અથવા શારીરિક પરીક્ષણ કરીને કેન્સર છે કે સ્તનમાં ફેરફાર (અથવા વિકૃતિ )તે શોધે છે.ખરેખર હાલમાં કેન્સર છે એ જાણવા માટે બાયોપ્સી એક માત્ર રસ્તો છે.
સંદર્ભ : www.nhs.uk
સ્તન કેન્સર માટે જરૂરી મુખ્ય સારવાર આ પ્રમાણે છે :
-
શસ્ત્રક્રિયા: શસ્ત્રક્રિયા દ્વારા શારીરિક રીતે એ ગાંઠ દૂર કરવામાં આવે છે,જે સામાન્ય રીતે આસપાસની પેશીઓ સાથે જોડાયેલી હોય છે.
-
રેડિયોથેરાપી: રેડિયોથેરાપી શસ્ત્રક્રિયા દ્વારા સુક્ષ્મ ગાંઠ,કોષો વગેરેનો નાશ કરવામાં વપરાય છે,શસ્ત્રક્રિયા પછી ગાંઠોને પથારીમાં આરામ કરીને વધતી અટકાવી શકાય છે.
-
કીમિયોથેરાપી : સામાન્ય રીતે ૨ અને ૪ રોગો માટે, ખાસ લાભદાયી છે.જે એસ્ટ્રોજન રોગના ગ્રહણને (ER) નકારાત્મક બનાવે છે. સામાન્ય રીતે આ મિશ્રણો, ૩-૬ મહિના માટે આપવામાં આવે છે.
સંદર્ભ :
www.breastcancer.org
www.cancer.org
.png)
-
તમામ વયની મહિલાઓ માટે નિયમિત કસરત અને તંદૂરસ્ત ખોરાક જરૂરી છે.
-
જે મહિલાઓ તેમના બાળકોને સ્તનપાન કરાવતી નથી તેમને સ્તન કેન્સર થવાની ઓછી શક્યતા છે. જે મહિલા નિયમિત સંભાળ રાખે છે,તેમને આ હકીકતોનો સામનો કરવો પડતો નથી.પરંતુ જે મહિલાઓ સ્તનપાન કરાવે છે તેમને એસ્ટ્રોજનના સ્તરો સ્થિર રહે છે આ કારણો હજૂ પણ પૂર્ણ રીતે સમજતા નથી.
-
સ્વયં સ્તન તપાસ (બીએઈ) મહિનામાં એક વાર કરવી જોઈએ જેથી કોઈ ગઠ્ઠો અથવા અન્ય શારીરિક ફેરફારોની તપાસ થઇ શકે.