તબીબી પરિસ્થિતિઓમાં સ્કર્વીની એક એવી સ્થિતિ છે કે ભોજનમાં વિટામીન સી ની ખામીના કારણે ઉદભવે છે.વિટામીન સી (જેને એસ્ક્રોબીક એસિડપણ કહે છે) શરીર માટે જરૂરી છે. કોલેજન પ્રોટીનનો એક પ્રકાર છે જેમ કે ચામડી,લોહીની નળીઓ,હાડકાં અને સાંધા (જે સાંધાની સપાટીને આવરી લે છે) ની ચરબીના રૂપ ઘણાં બધા અલગ અલગ પ્રકારોમાં જોવા મળે છે.વિટામીન સી વગર કોલેજનમાં ફેરફાર કરી શકાતો નથી અને જુદા જુદા પ્રકારની પેશીઓને તોડી નાખે છે.
સ્કર્વી સૈનિકો,સમુદ્રના ખલાસીઓ અને જહાજો પર લાંબા સમય સુધી કામ કરનારામાં સામાન્ય જોવા મળ્યો હતો જેઓ નાશવંત ફળો,શાકભાજીનો (ફક્ત સૂકાં અનાજોના સ્થાને મીઠું લગાવેલું માંસ) સંગ્રહ કરી શકાતો હતો કેટલાંક સૈનિકો લાંબા સમય સુધી આ ખોરાકથી વંચિત રહેતાં તેમના શરીરમાં વિટામીન સી ની ઉણપ રહે છે.
સંદર્ભો :www.who.int
ભોજનમાં વિટામીન સી ની ઉણપના કારણે સ્કર્વી થાય છે.આ પ્રકારના અન્ય કારણોની અસરના લીધે થાય છે જેમ કે:
સંદર્ભ : www.nhs.uk
સ્કર્વીના લાક્ષણિક અભિગમો દ્વારા નિદાન કરી શકાય છે.
સંદર્ભ: www.nhs.uk