ગુજરાતી
  • English
  • हिन्दी
  • বাংলা
  • தமிழ்
  • ਪੰਜਾਬੀ
પ્રવેશ
  • રજિસ્ટર
  • સાઇન ઇન
A A A A
A - A A +
સ્ક્રીન રીડર ઍક્સેસ | મુખ્ય વિષયવસ્તુ પર જાઓ | મદદ
 
 મેનુ
  • મુખ્ય પૃષ્ઠ
  • એનએચપી વિશે
    • સંસ્થા ચાર્ટ
  • ઝડપી સંશોધક
    • તંદુરસ્ત જીવનશૈલી
      • યુવા સ્વાસ્થ્ય
      • મહિલા આરોગ્ય
      • ગર્ભાવસ્થા
      • મુસાફરી આરોગ્ય
      • વધુ....
        • મૌખિક આરોગ્ય
        • એકપણ લક્ષણ અવગણવા જોઈએ નહિ
        • તંદુરસ્ત જીવન
    • રોગ/તેની સ્થિતિ વિશે માહિતી
      • રોગ/તેની સ્થિતિ એ-ઝેડ
      • દવાઓ અને ઔષધિઓ
      • પ્રાથમિક સારવાર
      • પારસ્પરિક શિક્ષાઓ
      • જાહેર સ્વાસ્થ્ય ચેતવણીઓ
    • નામાવલી સેવાઓ અને નિયમો
      • સમિતિઓ અને પ્રતિનિધિ મંડળો
      • નામાવલી સેવાઓ
  • સ્વાસ્થ્ય નીતિઓ
  • માપદંડો
  • શાસન અને શિષ્ટાચાર પાલન
  • વીમા યોજનાઓ
  • વ્યવસાયિક વૃદ્ધિ
    • કારકિર્દીઓ
    • ઈ-અભ્યાસ
    • વ્યવસાયિક ખબરો
    • ઈએચઆર માપદંડોના મદદરૂપ ટેબલ
    • વ્યવસાયિક વૃદ્ધિ
  • આયુષ
    • આર્યુવેદ
    • યોગ
    • યુનાની
    • સિદ્ધ
    • હોમિયોપથી
    • નિસર્ગોપચાર
    • આધ્યાત્મિકતા-અને-સ્વાસ્થ્ય
  • પરચુરણ
    • આપત્તિ વ્યવસ્થાપન
  • સ્વાસ્થ્ય કાર્યક્રમો
  • સામાન્ય વિગતો
  • સામાન્ય સમાચારો
  • વધુ...
    • સ્વાસ્થ્યસંભાળ તકેદારીઓ
    • ઉચ્તમ ધ્યેયોનો વિકાસ
    • સંયુક્ત સ્વાસ્થ્ય ક્ષેત્ર
  • બહારના ઉપયોગી જોડાણ
    • ઉપયોગી જોડાણ
    • રાજ્ય સ્વાસ્થ્ય વેબસાઈડસ
    • એમ-સ્વાસ્થ્ય
    • દૂરસંચાર દવા કેન્દ્રો
    • દાન
    • તાત્કાલિક મદદરૂપ રસ્તાઓ
    • સ્વાસ્થ્યના વિજેટો
    • સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદશીકાઓ
    • Remote Medical Devices
  • પ્રતિભાવ
  • FAQ's
  • ટેન્ડર
  • અમારો સંપર્ક
  • Healthy India
Close Menu
વિશ્વ મચ્છર દિવસ

 

Mosquito Menace

એક નાના મચ્છરનો ડંખ પણ મોટા આઘાતો આપી શકે છે.મચ્છર કરડવાથી ગંભીર સ્થિતિ બની શકે છે તેના કારણે જીવનમાં કેટલાંક જીવલેણ રોગો જેમ કે મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા,જાપાનીઝ એન્સાફીલીતટીસ, ફ્લારીયાસીસ અને પીળિયો તાવ થઈ શકે છે.
 
વૈશ્વિક સ્તરે વિશ્વ મચ્છર દિવસ ૨૦૧૫ દર વર્ષે ૨૦મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે.આ દિવસની ઉજવણી સર રોનાલ્ડ રોસ કે જેઓએ ૧૯૮૭માં મનુષ્યમાં માદા મચ્છરોને સંક્રમિત થવાની શોધ કરી હતી તેમના સ્મરણાર્થે ઉજવવામાં આવે છે.
 
ચોમાસા દરમ્યાન મચ્છરોનું પ્રજનન અને ઘણાં બધા રોગોના ફેલાવો કરવા માટે સક્ષમ હોય છે.દુનિયામાં મચ્છરોની ઘણી બધી પ્રજાતિઓ છે.જેમાંથી કેટલાંક નુકશાનકારક હોય છે.નર મચ્છર પોતાના પોષણ માટે મધ પર નભે છે જયારે માદા મચ્છરો મનુષ્યના લોહીનો પોષણ તરીકે ઉપયોગ કરે છે.જયારે સંક્રમિત માદા મચ્છરો મનુષ્ય લોહી ચૂસે છે  ત્યારે ઘાતક ચેપના કારણે જીવનમાં જીવલેણ રોગો થવાની શક્યતા રહે છે.  

 

ભ્રમણાઓ
ભ્રમણાઓ
તો શું કરવું ?
લસણ અને મમરા મચ્છરના ડંખથી બચાવી શકે છે.
આ વાત સત્ય નથી.લસણ અને મમરાના આથા દ્વારા મચ્છરોને અટકાવી શકાતા નથી.
જંતુનાશકોનો ઉપયોગ કરો.સૂતી વખતે તમારી જાતને મચ્છરદાનીમાં રાખીને હાથ,પગ ઢંકાય તે રીતે રક્ષિત કરો.
એન્ટીસેપ્ટિક વડે મોં ધોવાથી મચ્છરો જતાં રહે છે
એન્ટીસેપ્ટિક વડે મોં ધોવાથી તમે તાજગી અનુભવી શકો છો પરંતુ ડંખ તમારું રક્ષણ કરી શકતા નથી.
મચ્છરો સામે રક્ષણ મેળવવાં માટે મોં ધોવાની પદ્ધતિનો વિશ્વાસ કરવો નહીં.
મચ્છર કરડે
ખાસ કરીને આપણે એમ સમજીએ છીએ કે મચ્છર કરડે ત્યારે મચ્છરને દાંત હોય છે જેથી તેઓ કરડવા કરતાં લોહી ચૂસતા હોય છે.
બંધિયાર પાણીને વહેતું રાખો, કેમ કે તે સ્થળો મચ્છરોની તીવ્રતમ પ્રજનનભુમિ છે।
મચ્છરો કરડીને મૃત્યું પામે
મેલેરિયા સંક્રમિત માદા મચ્છર એક વ્યક્તિને કરડીને ફરીવાર બીજાને કરડીને ચેપ લગાવી શકે છે.
મચ્છરોના પ્રજજનસ્થાનોને રોકવા માટે તળાવ અને ખુલ્લી જગ્યાઓ પર કે જ્યાં પાણી એકઠું થાય છે ત્યાં ગ્યાસતેલનો છંટકાવ કરવો જોઈએ.
મચ્છરો એચઆઈવી એઇડ્સ દ્વારા સંક્રમિત હોય
મચ્છર તમને મેલેરિયા,ડેન્ગ્યું અને ચિકનગુનિયાથી ચેપગ્રસ્ત કરી શકે છે એચઆઈવીથી નહીં.
વોટરકુલર,ફ્રીજની પાછળની સ્ટ્રે,ફૂલદાની અને તૂટેલા પીચો માંથી પાણીને દૂર કરવું.
ઇલેક્ટ્રિક બંગ ઝમ્પટ મચ્છરોને મારવા માટે ઉપયોગી છે
બંગ ઝમ્પટ ૧ % જેટલાં મચ્છરો કે અન્ય કીટનાશકોને મારવા માટે ઉપયોગી થઈ શકતા નથી.।
મચ્છરોને અટકાવવાં માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ મચ્છરદાની અને જંતુનાશકોનો છંટકાવનો ઉપયોગ કરો.


મેલેરિયાનું નિવારણ કરો
ડેન્ગ્યું તાવનું નિવારણ કરો
જાપાનીઝ એન્સાફિલીટીસનું નિવારણ કરો
ચિકનગુનિયા તાવનું નિવારણ કરો
પીળિયો તાવનું નિવારણ કરો

આ રોગોને અસરકારક પદ્ધતિઓ પૂરી પાડીને તેના વિકાસને રોકી શકાય છે અને તેને અટકાવવાં માટેની જાગૃતિ અને અભ્યાસ જરૂરી છે.આપણે પણ સરકારની પહેલનું સમર્પણ અને ગૌરવ કરવું જોઈએ.એક નાના હકારાત્મક પગલાઓ દ્વારા મોટી હાડમારીને અટકાવી શકાય છે.

મચ્છર વિશે વધુ જાણો

References:

  • http://nvbdcp.gov.in
  • http://www.cdc.gov
  • http://www.mosquitoes.org
  • http://insects.about.com
  • PUBLISHED DATE : Oct 19, 2015
  • PUBLISHED BY : NHP CC DC
  • CREATED / VALIDATED BY : NHP Admin
  • LAST UPDATED BY : Oct 19, 2015

Discussion

You would need to login or signup to start a Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
This website is certified by Health On the Net Foundation. Click to verify.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રવેશદ્વારની રચના,વિકાસ અને યજમાન સ્વાસ્થ્ય સુચના કેન્દ્ર (CHI) દ્વારા થયું છે,આ પ્રવેશદ્વારની સ્થાપના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન (NIHFW) ખાતે થઈ,તે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય,(MoHFW) ભારત સરકાર દ્વારા કાર્યરત છે.

web_information
  • National Health Portal
  • Open Government data on Health and Family Welfare Powered by data.gov.in
  • E-Book-2016
  • My-Hospital
  • Mother  Child Tracking System
  • Nikshay
  • Rashtriya Bal Swasthya Karyakram (RBSK)
  • National Organ and Tissue Transplant Organization
  • Common Man's Interface for Welfare Schemes
  • PORTAL FOR PUBLIC GRIEVANCES
  • Ebola Virus Disease
  • E-Hospital
  • Digital Hospital
  • My Government
  • Prime Minister&'s National Relief Fund
  • National Voter&'s Service Portal
  • National Portal of India
  • Expenditure Statements & Financial Reports O/o Chief Controller of Accounts
  • Swine Flu-H1N1 Seasonal Influenza
  • Message for HFM, MOS and Secretary
  • Medical Counselling
  • Rural Health Training Center Najafgarah
  • Pension Fund Regulatory and Development Authority
  • MoHFW
અસ્વીકરણ | ઉપલબ્ધતા વિધાન | ઉપયોગની શરતો | સ્થળ નકશો
© ૨૦૧૪ MoHFW, બધા હક સુરક્ષિત,ભારત સરકાર